1 / 33

ભારતનું રાજકારણ

ભારતનું રાજકારણ. રાજકીય સંસ્થાઓ અને રાજકીય પક્ષો. પ્રજાસત્તાક ભારત. સંયુક્ત રાષ્ટ્રથી બનેલ સંસદિય પ્રજાસત્તાક તંત્ર રાજધાની : નવી દિલ્હી. સંયુક્ત રાષ્ટ્રતંત્ર. 26 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. 2 રાજ્યોમાં પાકિસ્તાન અને ચીન દ્વારા આંશિક હકદાવો કરાયેલ છે. સંયુક્ત રાષ્ટ્રતંત્ર.

erv
Download Presentation

ભારતનું રાજકારણ

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. ભારતનું રાજકારણ રાજકીય સંસ્થાઓ અને રાજકીય પક્ષો

  2. પ્રજાસત્તાક ભારત • સંયુક્ત રાષ્ટ્રથી બનેલ સંસદિય પ્રજાસત્તાક તંત્ર • રાજધાની : નવી દિલ્હી

  3. સંયુક્ત રાષ્ટ્રતંત્ર • 26 રાજ્યોઅને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. • 2 રાજ્યોમાં પાકિસ્તાન અને ચીન દ્વારા આંશિક હકદાવો કરાયેલ છે.

  4. સંયુક્ત રાષ્ટ્રતંત્ર • સાપેક્ષ રીતે કેન્દ્રીયકરણ • કેન્દ્ર સરકાર બહુમુખ્ય સરકારી કાર્યનું નિયંત્રણ કરે છે • કરમાળખું • સાર્વજનિક ખર્ચ • આર્થિક ઔદ્યોગિક આયોજન • વિદેશ નીતિ • દેશની સુરક્ષા

  5. સંયુક્ત રાષ્ટ્રતંત્ર • રાજ્ય સરકાર વિધિવત રીતે નીચેના કાર્યક્ષેત્ર જુવે છે. - ખેતઉત્પાદન • શિક્ષણ • રાજ્યમા કાયદો અને વ્યવસ્થા • ભંડોળ માટે કેન્દ્ર સરકાર પર આધારિત

  6. સંયુક્ત રાષ્ટ્રતંત્ર • કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારોનું સંતુલન • સ્થળ અને સમય પર આધારિત • રાજ્ય સરકારનાઅધિકારો નહેરૂ અને ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમ્યાન સિમિત કરવામા આવેલા • રાજ્ય સરકારને હસ્તક્ષેપ કરવાની પુરેપુરી સત્તા છે • જ્યારે કેન્દ્ર સરકાર નબળી પડે • 1998 થી

  7. સંયુક્ત રાષ્ટ્રતંત્ર • કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે અલગ અલગ પક્ષથી બનેલ હોય ત્યારે નોંધપાત્ર ઘર્ષણ દેખાય છે

  8. સમાંતર રાજ્ય બંધારણ • ઔપચારિક રીતે બધા જ રાજ્યોનું રાજકીય બંધારણ કેન્દ્રીય બંધારણને સમાંતર હોય છે. • કેન્દ્ર રાજ્ય • રાષ્ટ્રપતિ રાજ્યપાલ • પ્રધાનમંત્રી મુખ્યમંત્રી • સંસદ રાજ્યસભા • સર્વોચ્ચ અદાલત વડી અદાલત

  9. ધારાસભા • સરકારની સંસદીય રચના • સત્તાધારી પક્ષ સંસદ સંભાળે છે પ્રધાનમંત્રીઅને પ્રધાનમંડળ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મનમોહનસિંહ રાજ્યસભા લોકસભા ધારાસભ્યો મતદાતાઓ

  10. સંસદનું બંધારણ • દ્વીગૃહી સંસદ • રાજ્યસભા (રાજ્ય સભાગૃહ) • લોકસભા (જાહેર જનતા માટે)

  11. રાજ્યસભા • ઉપલી ધારાસભા

  12. ઉપલી ધારાસભા • રાજ્યસભા • 250થી વધુ સભ્યો નહી. • તેમાથી 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે. • બીજા સભ્યો પરોક્ષચુંટણી દ્વારા નીમવામા આવે છે • લોકસભાના સભ્યો દ્વારા • રાજ્યસભાને બરખાસ્ત કરી શકાતી નથી. • તેના સભ્યોની 6 વર્ષની મુદત હોય છે • દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે

  13. લોકસભા • સામાન્ય જનતા માટેની સભા

  14. નીચલી સભા • લોકસભા (જનતા ગૃહ) • 545 સભ્યો • 2 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે • બાકીના સભ્યો દરેક રાજ્યમાં થતીચુંટણી દ્વારા નિમાય છે. • બરખાસ્ત ના થાય તો 5 વર્ષની મુદત • લોકસભાના સભ્યો તેમના સર્વોપરી અધ્યક્ષને ચુંટે છે. • સ્પીકર

  15. લોકસભા • વધુ મા વધુ 5 વર્ષે ચુંટણી યોજાય • પ્રધાનમંત્રી ચુંટણીવહેલી પણ યોજી શકે • 543 મંત્રીઓને લગભગ એકસરખી વસ્તીનો વહીવટ સોંપવામા આવે છે • પક્ષોની નિમણુંક • જીતેલ પક્ષ શાસન કરે છે • સ્ત્રીઓ માટે અનામત

  16. લોકસભાની ચુંટણી • 3 મહત્વના પક્ષોનો મત મેળવવામા ભાગ

  17. હાલની રચના • 13મી લોકસભામાં 43 પક્ષ હતા. (1999) • 14મી લોકસભામા 39 પક્ષ છે (2004) • ભારતીય જનતા પાર્ટી (BJP) 184 138 • ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ (INC) 109 145 • ભારતીય સમાજવાદી પક્ષ (M) 34 43 • અન્ય રાજકીય પક્ષો 218 217 • કુલ 545 543

  18. ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ • ભારતનો સૌથી જુનો પક્ષ • 1885 થી • ભારતનો અગ્રેસર રાજકીય પક્ષ • 1990 થી • 1960માં ઘણા પ્રાદેશિક પક્ષોએ તેમની એકહથ્થુ સત્તાને પડકારવાનું શરૂ કર્યું

  19. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ • INC ને હમેશા લઘુમતી કોમનો ટેકો મળી રહયો છે. • 1990માં INCએકેટલાક નિયમિત મતદારો જેવા કે મુસ્લિમ અને ગરીબ કોમમાથી મળતા મત ગુમાવ્યા હતા.

  20. ભારતીય જનતા પાર્ટી (BJP) • વર્તમાન સમયનો સૌથી મહત્વનો રાજકિય પક્ષ • જમણેરી, હિંદુત્વવાદી પક્ષ • પ્રથમ મહત્વનો પક્ષ કે જેણે ધાર્મિક મુદ્દે સ્પષ્ટ રીતે લડત ચલાવી.

  21. ભારતીય જનતા પાર્ટી (BJP) • INC કરતા વધુ સુગઠિત • શિસ્તબધ્ધ કાર્યકરો • કાળજીપુર્વક પડાયેલ પક્ષના વિભાગ • માનનીય અને દીર્ઘદ્રષ્ટી વાળું મંત્રીમંડળ

  22. ભારતીય જનતા પાર્ટી (BJP) • રૂઢિવાદને ટેકો આપનાર • શહેરી, નિમ્ન મધ્યમ વર્ગ • ટેકેદારોનો આધાર 80ના દાયકાના મધ્યભાગમાં વિસ્તર્યો • હિંદુ રાષ્ટ્રવાદ • ઉત્તર મધ્ય ભારત • કોંગ્રેસની સત્તાનો વિરોધ • વિરોધ પ્રદર્શિત કરવા માટે સરળતાથી મુસ્લિમોને હોળીનુ નારિયેળ બનાવે

  23. ભાજપાની સત્તા તરફની પ્રગતિ • 1989 થી 1999 દરમ્યાન ચુંટણીમા મળેલ વિજય • બીજા પક્ષો સાથે ગઠબંધન કરવામા નિષ્ફળ • જુની માન્યતાઓને તોડી • ઉદાર મતવાદી, મધ્યમમાર્ગી પક્ષ • 1998મા BJPએ મિશ્ર સરકાર બનાવી • 1999 મા પડી ભાંગી • 1999માં બીજી મિશ્ર સરકાર બનાવી • પહેલા ગઠબંધન કરતા વધુ મજબુત

  24. ભારતીય જનતા પાર્ટી (BJP) • આર્થિક ઉદારીકરણ અને સ્થિરતા • હિંદુ બહુમતના વિશેષાધિકાર જાળવ્યા

  25. પ્રધાનમંત્રી • લોકસભામા બહુમત ધરાવતા પક્ષના નેતા પ્રધાનમંત્રી બને છે. • પ્રધાનમંત્રી પ્રધાનમંડળ બનાવે છે • સંસદ સભ્યો ભેગા થઇને ગઠબંધન સરકાર બનાવે છે. • મંત્રીમંડળની રચના • પ્રધાનમંત્રીના કાર્યાલયમાં બહુધા મહત્વના અધિકારો કેન્દ્રિત છે. • જ્યાં મોટાભાગની મહત્વની નીતિઓ ઘડવામા આવે છે.

  26. ભારતના પ્રધાનમંત્રીઓ • નહેરૂ-ગાંધી પરિવારના 38 વર્ષ • વધુ ને વધુ ઝડપી ફેરફારો

  27. ભારતના રાષ્ટ્રપતિ • દેશના વડા • દેશના લશ્કરના સેનાપતિ • મતદાર મંડળ દ્વારા ચુંટણી • રાષ્ટ્રીય સંસદ • રાજ્યની ધારાસભા • 5 વર્ષની મુદત • ફરીથી ચુંટી શકાય

  28. રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા બંધારણીય રાજ્યસભા રાજ્ય કાયદાકીય મંડળ સ્થાનિક જુથ મતદાર મંડળ ભારતના નાગરિકો

  29. રાષ્ટ્રપતિ ભવન

  30. ભારતના રાષ્ટ્રપતિ • ઔપચારિક કાર્યાલય • રાષ્ટ્રીય એક્તાનું પ્રતિક • સામાન્યપણે પક્ષવાદના રાજકારણથી પર • મોટેભાગે પ્રધાનમંત્રીની સલાહ મુજબ કાર્ય કરે. • જ્યારે પ્રધાનમંત્રીની પસંદગીમા ગુંચવણ ઉભી થાય ત્યારે રાષ્ટ્રપતિ મહત્વનો ભાગ ભજવે છે • 1998માં રાષ્ટ્રપતિએ ભાજપાને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા

  31. ન્યાયતંત્ર અને ન્યાયાધીશગણ • બંધારણમાં પાયાની વિસંગતિ • સંસદની સર્વોપરિતાનો કાયદો • ન્યાયિક તપાસનો કાયદો

  32. ન્યાયતંત્ર અને ન્યાયાધીશગણ • ન્યાયતંત્ર બંધારણનું પાયાનું માળખુ જાળવી રાખવાના પ્રયત્ન કરે છે. • બંધારણના હેતુ સચવાય તે રીતે કાયદા ઘડાય તેની ખાતરી આપે છે • સંસદએ ન્યાયતંત્રથી કોઇ ભુલ થાય તો તે સુધારવાનો હક પોતાની પાસે રાખ્યો છે.

  33. ઉચ્ચ ન્યાયાલય

More Related